Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જો હવે કોઈ તમને વોટ્સએપ પર અપશબ્દો કે ધમકીભરેલા મેસેજ મોકલે તો તેની કાર્યવાહી માટે દૂરસંચાર વિભાગનો સંપર્ક કરી શકશો. આ પ્રકારના આપત્તિજનક મેસેજની ફરીયાદ તમે ડીઓટી વિભાગમાં નોંધાવી શકશો અને આ ફરીયાદ વિભાગ દ્વારા પોલીસ સુધી માહિતી પહોંચાડવામાં આવશે. આ અંગેની જાણકારી દૂરસંચાર વિભાગના સંચાર નિયંત્રક આશીષ જોશીએ ટ્વીટ કરી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, વોટ્સએપ પર મળતા આપત્તિજનક મેસેજ વિરુદ્ધ લોકો દૂરસંચાર વિભાગને ફરીયાદ મોકલી શકશે. આ ફરીયાદ કરવા માટે લોકોએ જે તે વોટ્સએપ પર આવેલા આપત્તિજનક મેસેજનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે અને તેને ccaddn dot@nic.in પર ઈ મેલ કરવાનો રહેશે. ત્યારબાદ અધિકારીઓ પોલીસ સાથે મળી જરૂરી પગલા ભરશે.

જો હવે કોઈ તમને વોટ્સએપ પર અપશબ્દો કે ધમકીભરેલા મેસેજ મોકલે તો તેની કાર્યવાહી માટે દૂરસંચાર વિભાગનો સંપર્ક કરી શકશો. આ પ્રકારના આપત્તિજનક મેસેજની ફરીયાદ તમે ડીઓટી વિભાગમાં નોંધાવી શકશો અને આ ફરીયાદ વિભાગ દ્વારા પોલીસ સુધી માહિતી પહોંચાડવામાં આવશે. આ અંગેની જાણકારી દૂરસંચાર વિભાગના સંચાર નિયંત્રક આશીષ જોશીએ ટ્વીટ કરી આપી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, વોટ્સએપ પર મળતા આપત્તિજનક મેસેજ વિરુદ્ધ લોકો દૂરસંચાર વિભાગને ફરીયાદ મોકલી શકશે. આ ફરીયાદ કરવા માટે લોકોએ જે તે વોટ્સએપ પર આવેલા આપત્તિજનક મેસેજનો સ્ક્રીનશોટ લેવાનો રહેશે અને તેને ccaddn dot@nic.in પર ઈ મેલ કરવાનો રહેશે. ત્યારબાદ અધિકારીઓ પોલીસ સાથે મળી જરૂરી પગલા ભરશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ