સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં જનહિતની કોઈ વાત ન હોવાનો આરોપ મૂકતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના જવાબ દરમિયાન પીએમ મોદીએ રાફેલ વિમાન સોદા પર જાળવેલા મૌન પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનનો જવાબ રાજકીય ભાષણ હતું.
સંસદમાં રાષ્ટ્રપતિના ભાષણ પર જવાબ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં જનહિતની કોઈ વાત ન હોવાનો આરોપ મૂકતાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમની આકરી ટીકા કરી હતી. રાહુલ ગાંધીએ લોકસભામાં પોતાના જવાબ દરમિયાન પીએમ મોદીએ રાફેલ વિમાન સોદા પર જાળવેલા મૌન પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે વડા પ્રધાનનો જવાબ રાજકીય ભાષણ હતું.