પ્રચંડ વાવાઝોડામાં તબદીલ થયેલો ચક્રવાત ફની શુક્રવારે બપોર ઓરિસ્સાના ગોપાલપુર અને ચાંબલી દરિયા કિનારા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોએ પવનની ઝડપ ૨૦૫ કિમી પ્રતિ કલાક પર પહોંચવાની સંભાવના છે. ચક્રવાત ફની આઝાદ ભારતના ઇતિહાસમાં છેલ્લા ૪૩ વર્ષમાં એપ્રિલ-મેમાં ત્રાટકેલું સૌથી ભયાનક વાવાઝોડું બની રહેશે.
પ્રચંડ વાવાઝોડામાં તબદીલ થયેલો ચક્રવાત ફની શુક્રવારે બપોર ઓરિસ્સાના ગોપાલપુર અને ચાંબલી દરિયા કિનારા વચ્ચે ત્રાટકે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કેટલાક સ્થળોએ પવનની ઝડપ ૨૦૫ કિમી પ્રતિ કલાક પર પહોંચવાની સંભાવના છે. ચક્રવાત ફની આઝાદ ભારતના ઇતિહાસમાં છેલ્લા ૪૩ વર્ષમાં એપ્રિલ-મેમાં ત્રાટકેલું સૌથી ભયાનક વાવાઝોડું બની રહેશે.