વિશ્વબેન્કે સમગ્ર વિશ્વમાં ચાલતા તેના પ્રોજેક્ટોમાં કામ કરતી સંખ્યાબંધ ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓે પર ફ્રોડ અને ગેરરીતિઓ માટે પ્રતિબંધ લાદી દીધો છે. વિશ્વબેન્કે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતની ઓલિવ હેલ્થકેર અને જય મોદીને ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓ માટે વિશ્વબેન્કના પ્રોજેક્ટોમાં પ્રતિબંધિત કરી દેવાયા છે. તેઓ વિશ્વબેન્કના બાંગ્લાદેશ સ્થિત પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. ઓલિવ હેલ્થકેર પર ૧૦ વર્ષ અને ૬ મહિના તથા જય મોદી પર સાત વર્ષ અને ૬ મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
વિશ્વબેન્કે સમગ્ર વિશ્વમાં ચાલતા તેના પ્રોજેક્ટોમાં કામ કરતી સંખ્યાબંધ ભારતીય કંપનીઓ અને વ્યક્તિઓે પર ફ્રોડ અને ગેરરીતિઓ માટે પ્રતિબંધ લાદી દીધો છે. વિશ્વબેન્કે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ભારતની ઓલિવ હેલ્થકેર અને જય મોદીને ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓ માટે વિશ્વબેન્કના પ્રોજેક્ટોમાં પ્રતિબંધિત કરી દેવાયા છે. તેઓ વિશ્વબેન્કના બાંગ્લાદેશ સ્થિત પ્રોજેક્ટમાં કામ કરી રહ્યા હતા. ઓલિવ હેલ્થકેર પર ૧૦ વર્ષ અને ૬ મહિના તથા જય મોદી પર સાત વર્ષ અને ૬ મહિનાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.