Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જળ એ જીનવ છે અને પાણી વગર ટળવળતા લોકોની દયનિય સ્થિતિને દર્શાવતી આ તસવીર. દેશમાં આજે પણ લોકોને પીવાનું શુધ્ધ પાણી નસીબ થતું નથી તે ખરેખર શરમજનક બાબત છે. 22મી માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે મનાવામાં આવે છે. જો કે ભારત સહિત દુનિયાનાં અનેક દેશોનાં લોકો પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે તે પણ એક નગ્ન સત્ય છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ