Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશના ૨૧મા મુખ્ય પ્રધાન પદે ભગવાધારી યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત ઉપ મુખ્ય પ્રધાન પદે કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ પણ શપથ લીધા હતા. માયાવતીની સરકાર દ્વારા સ્થાપિત કાશીરામ સ્મૃતિ ઉપવનમાં આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, એલ.કે. અડવાણી, અને આરએસએસના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.
 

ઉત્તર પ્રદેશના ૨૧મા મુખ્ય પ્રધાન પદે ભગવાધારી યોગી આદિત્યનાથે શપથ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત ઉપ મુખ્ય પ્રધાન પદે કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્માએ પણ શપથ લીધા હતા. માયાવતીની સરકાર દ્વારા સ્થાપિત કાશીરામ સ્મૃતિ ઉપવનમાં આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, એલ.કે. અડવાણી, અને આરએસએસના દિગ્ગજ નેતાઓ પણ જોડાયા હતા. આ ઉપરાંત મુલાયમસિંહ યાદવ અને પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ પણ હાજર રહ્યા હતા.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ