Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકડાઊન  દરમિયાન સામાન્ય જનતા ઉપર સરકારી ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરનાર કરવામાં આવેલા કેસ યુપી સરકારે પાછા લેવાનો નિર્ણય કર્યો છે. સીએમ આદિત્યનાથ યોગીના આ નિર્ણયને લોકો દ્વારા ખૂબ વખાણવામાં અને આવકારવામાં આવી રહ્યો છે.
આ બાબતે સીએમ યોગીએ કહ્યું હતું કે, કોરોનાવાયરસના નિયંત્રણ કરવા લોકડાઊન  કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોરોના ગાઈડલાઇન  ઉલ્લંઘન કરનારને પોલીસે પકડ્યા હતા અને તેની સામે ફરિયાદ પણ નોંધી હતી. આવા નિયમ તોડવાના સામાન્ય જનતા ઉપર લગભગ અઢી લાખથી વધુ કેસ બન્યા હતા. આ તમામ કેસ હવે પરત લેવામાં આવશે.
 

લોકડાઊન  દરમિયાન સામાન્ય જનતા ઉપર સરકારી ગાઈડલાઈનના નિયમોનો ભંગ કરનાર કરવામાં આવેલા કેસ યુપી સરકારે પાછા લેવાનો નિર્ણય કર્યો છે. સીએમ આદિત્યનાથ યોગીના આ નિર્ણયને લોકો દ્વારા ખૂબ વખાણવામાં અને આવકારવામાં આવી રહ્યો છે.
આ બાબતે સીએમ યોગીએ કહ્યું હતું કે, કોરોનાવાયરસના નિયંત્રણ કરવા લોકડાઊન  કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોરોના ગાઈડલાઇન  ઉલ્લંઘન કરનારને પોલીસે પકડ્યા હતા અને તેની સામે ફરિયાદ પણ નોંધી હતી. આવા નિયમ તોડવાના સામાન્ય જનતા ઉપર લગભગ અઢી લાખથી વધુ કેસ બન્યા હતા. આ તમામ કેસ હવે પરત લેવામાં આવશે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ