જમ્મુ અને કાશ્મીર: પુલવામામાં આતંકવાદીઓએ મજૂરને મા
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓનું નાપાક કૃત્ય સામે આવ્યું છે. પુલવામામાં આતંકીઓએ બિન કાશ્મીરી મજૂરને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાથી કામદાર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત થયેલા બિન કાશ્મીરી મજૂરને સારવારઅર