કોરોનાના કારણે અભિનેતા બિક્રમજીત કંવરપાલનુ નિધન
કોરોનાએ વધુ એક જાણીતી હસ્તીનો ભોગ લીધો છે.બોલીવૂડ અને ટીવી સિરિયલના જાણીતા અભિનેતા બિક્રમજીત કંવરપાલનુ કોરોનાના કારણએ મોત થયુ છે.
તેઓ 52 વર્ષના હતા.ફિલ્મ નિર્માતા અશોક પંડિતે બિક્રમજીતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.તેમણે કહ્યુ હતુ કે, આ