Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય ઑફ સ્પિનર અને આઇપીએલ 2018માં ચેન્નઇ સુપરકિંગ્સર માટે રમી રહેલા હરભજન સિંહ સામે મુંબઇ હાઇકોર્ટે જેટ એરવેઝના પૂર્વ કેપ્ટન બરેનડ કેન હૉસલિને કરેલા માનહાનિના કેસમાં નોટિસ ફટકારાઈ છે. હૉસલિને કહ્યું કે હરભજન સિંહ અને અન્યોએ સોશિયલ મીડિયા પર તેના પર વંશીય ટિપ્પણી કરવાનો જે આરોપ લગાવ્યો હતો તેનાથી તેની કારકિર્દી પર અસર થઇ છે અને તેની માનહાનિ થઇ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ