Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજિયાના જુલૂસ દરમિયાન દુ:ખદ ઘટના સામે આવી છે. મહોરમના તહેવારની રાત્રે 10 લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને આ ઘટનામાં 2 યુવકોના મૃત્યું થયા છે. સાથે જ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહોરમના તહેવારમાં 2 યુવકોના મૃત્યું નિપજતા મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. 
 

જામનગરના ઘરાનગર વિસ્તારમાં તાજિયાના જુલૂસ દરમિયાન દુ:ખદ ઘટના સામે આવી છે. મહોરમના તહેવારની રાત્રે 10 લોકોને વીજ કરંટ લાગ્યો હતો અને આ ઘટનામાં 2 યુવકોના મૃત્યું થયા છે. સાથે જ દુર્ઘટનામાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હાલમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મહોરમના તહેવારમાં 2 યુવકોના મૃત્યું નિપજતા મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ જોવા મળ્યો છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ