વડા પ્રધાન મોદીએ વર્લ્ડ બાયોફ્યૂઅલ દિવસની ઉજવણી નિમિત્તે કહ્યું કે, શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની યોજના વાજપેયી સરકારના સમયે શરૂ થઈ હતી, પરંતુ વીતેલા એક દાયકા દરમિયાન ગંભીરતાથી કામ થયું ન હતું. હવે છેલ્લા ચાર વર્ષમાં ઇથેનોલના ઉપયોગથી દેશના ૧૨,૦૦૦ કરોડ રૂપિયા બચી ગયા છે.
વડા પ્રધાન મોદીએ વર્લ્ડ બાયોફ્યૂઅલ દિવસની ઉજવણી નિમિત્તે કહ્યું કે, શેરડીમાંથી ઇથેનોલ બનાવવાની યોજના વાજપેયી સરકારના સમયે શરૂ થઈ હતી, પરંતુ વીતેલા એક દાયકા દરમિયાન ગંભીરતાથી કામ થયું ન હતું. હવે છેલ્લા ચાર વર્ષમાં ઇથેનોલના ઉપયોગથી દેશના ૧૨,૦૦૦ કરોડ રૂપિયા બચી ગયા છે.