Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટૂંક સમયમાં પહિંદવિધિ કરશે. ત્યારબાદ રથયાત્રા પ્રસ્થાન કરશે. જોકે, આ પહેલાં ભગવાન જગન્નાથને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં પહેલીવાર ભગવાન જગન્નાથને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે. 
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ