Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રના પુણેમાં શનિવારની મોડી રાતે કોંધવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતા 17 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દીવાલ ધસી પડતાં કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે. ઘટના સ્થળ પર એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે અને રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે.

મહારાષ્ટ્રના પુણેમાં શનિવારની મોડી રાતે કોંધવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થતા 17 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. દીવાલ ધસી પડતાં કાટમાળ નીચે હજુ પણ ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહીં છે. ઘટના સ્થળ પર એનડીઆરએફની ટીમ પહોંચી ગઇ છે અને રાહત અને બચાવ કામ ચાલી રહ્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ