-
ગૌહાટીમાં મળેલી જીએસટી કાઉન્સિલની 23મી બેઠકમાં 177 ચીજ-વસ્તુઓને 28 ટકામાં સ્લેબમાંથી હવે 18 ટકાના સ્લેબમાં મૂકીને પ્રજાને આ 177 ચીજ-વસ્તુઓમાં 10 ટકાની રાહત આપવામાં આવી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે જીએસટીના 28 ટકાના સ્લેબમાં હવે માત્ર 50 જ વિવિધ ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે છે જે મોટા ભાગે લક્ઝુરીયસ પ્રકારની અને સામાન્ય લોકોને રોજબરોજ જરૂર ના પડતી હોય તેવી છે.
-
ગૌહાટીમાં મળેલી જીએસટી કાઉન્સિલની 23મી બેઠકમાં 177 ચીજ-વસ્તુઓને 28 ટકામાં સ્લેબમાંથી હવે 18 ટકાના સ્લેબમાં મૂકીને પ્રજાને આ 177 ચીજ-વસ્તુઓમાં 10 ટકાની રાહત આપવામાં આવી છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે જીએસટીના 28 ટકાના સ્લેબમાં હવે માત્ર 50 જ વિવિધ ચીજ-વસ્તુઓનો સમાવેશ થાય છે છે જે મોટા ભાગે લક્ઝુરીયસ પ્રકારની અને સામાન્ય લોકોને રોજબરોજ જરૂર ના પડતી હોય તેવી છે.