-
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વિધાનસભામાં અપાયેલી એક માહિતીમાં જણાવાયું હતું કે છેલ્લા બે વર્ષમાં-2016 અને 2017- દરમ્યાન કુલ 184 સિંહોના મોત થયા છે. જેમાં 152 સિંહોના મોત કુદરતી અને બાકીના સિંહોના મોત અકુદરતી રીતે થયા છે. અકુદરતી રીતે એટલે ખુલ્લા કુવામાં પડી જવાથી અને જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનની નીચે આવી જવાથી 32 સિંહોના મોત થયા છે.
-
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વિધાનસભામાં અપાયેલી એક માહિતીમાં જણાવાયું હતું કે છેલ્લા બે વર્ષમાં-2016 અને 2017- દરમ્યાન કુલ 184 સિંહોના મોત થયા છે. જેમાં 152 સિંહોના મોત કુદરતી અને બાકીના સિંહોના મોત અકુદરતી રીતે થયા છે. અકુદરતી રીતે એટલે ખુલ્લા કુવામાં પડી જવાથી અને જંગલ વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઇન પર ટ્રેનની નીચે આવી જવાથી 32 સિંહોના મોત થયા છે.