મુઝફ્ફરપુરથી દિલ્હી જતી બસ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં હાઇવે પરથી નીચે ખાબકતા બસમાં આગ લાગવાને કારણે ૨૨ લોકોનાં મોત થયા હતાં. પૂર્વ ચંપારણ જિલ્લાના મુખ્યમથક મોતિહારીથી ૩૦ કિમી દૂર આવેલા કોટવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બેલવા ગામના નેશનલ હાઇવે નં. ૨૮ પર આ ઘટના બની હતી. પ્રાઇવેટ એસી બસે મોતિહારીથી ૮૫ કિમી દૂર આવેલા મુઝ્ઝફરનગરથી પોતાની યાત્રાની શરૃઆત કરી હતી.
મુઝફ્ફરપુરથી દિલ્હી જતી બસ બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં હાઇવે પરથી નીચે ખાબકતા બસમાં આગ લાગવાને કારણે ૨૨ લોકોનાં મોત થયા હતાં. પૂર્વ ચંપારણ જિલ્લાના મુખ્યમથક મોતિહારીથી ૩૦ કિમી દૂર આવેલા કોટવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બેલવા ગામના નેશનલ હાઇવે નં. ૨૮ પર આ ઘટના બની હતી. પ્રાઇવેટ એસી બસે મોતિહારીથી ૮૫ કિમી દૂર આવેલા મુઝ્ઝફરનગરથી પોતાની યાત્રાની શરૃઆત કરી હતી.