૧૪મી વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોને ભારતના બંધારણની વફાદારી રહેવા માટે ૨૩મી જાન્યુઆરીને મંગળવારે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે. ધારાસભ્યના અધિકારો નિહિત થયા હોવા છતાંયે આ દિવસે વિધાનસભાના કાયમી અધ્યક્ષની નિમણૂંક નહી થાય, તેની ચૂંટણી એક મહિના પછી ફેબ્રુઆરીમાં બીજા સપ્તાહથી શરૃ થનારા પહેલા સત્રારંભે થશે.
૧૪મી વિધાનસભામાં ચૂંટાયેલા ૧૮૨ ધારાસભ્યોને ભારતના બંધારણની વફાદારી રહેવા માટે ૨૩મી જાન્યુઆરીને મંગળવારે પ્રોટેમ સ્પિકર સોગંદ અપાવશે. ધારાસભ્યના અધિકારો નિહિત થયા હોવા છતાંયે આ દિવસે વિધાનસભાના કાયમી અધ્યક્ષની નિમણૂંક નહી થાય, તેની ચૂંટણી એક મહિના પછી ફેબ્રુઆરીમાં બીજા સપ્તાહથી શરૃ થનારા પહેલા સત્રારંભે થશે.