Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

6 ડિસેમ્બર, 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ ઘટનાના આજે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ આ મુદ્દો ચર્ચામાં છે. જેને લઈ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ આજે શૌર્ય દિવસ ઉજવશે.

6 ડિસેમ્બર, 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ ઘટનાના આજે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ આ મુદ્દો ચર્ચામાં છે. જેને લઈ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ આજે શૌર્ય દિવસ ઉજવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ