6 ડિસેમ્બર, 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ ઘટનાના આજે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ આ મુદ્દો ચર્ચામાં છે. જેને લઈ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ આજે શૌર્ય દિવસ ઉજવશે.
6 ડિસેમ્બર, 1992ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. આ ઘટનાના આજે 25 વર્ષ પૂરા થઈ રહ્યા છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીને લઈ આ મુદ્દો ચર્ચામાં છે. જેને લઈ અયોધ્યા સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં સુરક્ષા ચુસ્ત કરી દેવામાં આવી છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ આજે શૌર્ય દિવસ ઉજવશે.