-
જમ્મુ-કાશ્મિરના શ્રીનગરની બહારના વિસ્તારમાં મુજગુંડ ખાતે ઘરોમાં છુપાયેલા આતંકીઓ પૈકી 3 આતંકીઓને 18 કલાક સુધી સામસામે ગોળીબારો વગેરે. થયા બાદ ઠાર મારવામાં ભારતના સુરક્ષાકર્મીઓ સફળ થયાં હતા. આ અથડામણમાં 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આતંકીઓ જે ઘરોમાં છુપાયેલા હતા તેને પણ ઉડાવી દેવામાં આવ્યાં હતા. આતંકીઓને ઠાર માર્યા બાદ સ્થાનિક લોકોએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. સાવચેતીના પગલા તરીકે ત્યાંના વિસ્તારમાં તે વખતે ઇન્ટરનેટ સેવા અટકાવી દેવામાં આવી હતી.
-
જમ્મુ-કાશ્મિરના શ્રીનગરની બહારના વિસ્તારમાં મુજગુંડ ખાતે ઘરોમાં છુપાયેલા આતંકીઓ પૈકી 3 આતંકીઓને 18 કલાક સુધી સામસામે ગોળીબારો વગેરે. થયા બાદ ઠાર મારવામાં ભારતના સુરક્ષાકર્મીઓ સફળ થયાં હતા. આ અથડામણમાં 4 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. આતંકીઓ જે ઘરોમાં છુપાયેલા હતા તેને પણ ઉડાવી દેવામાં આવ્યાં હતા. આતંકીઓને ઠાર માર્યા બાદ સ્થાનિક લોકોએ સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. સાવચેતીના પગલા તરીકે ત્યાંના વિસ્તારમાં તે વખતે ઇન્ટરનેટ સેવા અટકાવી દેવામાં આવી હતી.