Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકારે કામગીરી શરૂ કરી છે. ત્યારે મોડી રાત્રે લંડનમાં ફસાયેલા 329 ભારતીયોને વિશેષ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા. આ તમામ લોકોનું મુંબઈ એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ. જે બાદ તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે વિદેશમાં ફલાયેલા લોકો માટે વંદે ભારત મિશનની શરૂઆત કરી છે.  આ મિશન હેઠળ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકારે કામગીરી શરૂ કરી છે. ત્યારે મોડી રાત્રે લંડનમાં ફસાયેલા 329 ભારતીયોને વિશેષ દ્વારા મુંબઈ લાવવામાં આવ્યા. આ તમામ લોકોનું મુંબઈ એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ. જે બાદ તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે વિદેશમાં ફલાયેલા લોકો માટે વંદે ભારત મિશનની શરૂઆત કરી છે.  આ મિશન હેઠળ ભારતીયોને સ્વદેશ લાવવામાં આવી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ