કર્ણાટક સરકારે ચૂંટણી પહેલાં રૃ. ૩૪ હજાર કરોડની કૃષિ લોન માફી આપીને રાજ્યના લાખો ખેડૂતોને રાહત આપવાની જાહેરાત કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારાસ્વામીએ વિધાનસભામાં રૃ. ૨.૧૨ લાખ કરોડનું બજેટ રજૂ કરતી વખતે રૃ. બે લાખ સુધીની કૃષિ લોન તબક્કાવાર રીતે માફ કરવાની જાહેરાત કરી હતી.
કર્ણાટક સરકારે ચૂંટણી પહેલાં રૃ. ૩૪ હજાર કરોડની કૃષિ લોન માફી આપીને રાજ્યના લાખો ખેડૂતોને રાહત આપવાની જાહેરાત કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી. કુમારાસ્વામીએ વિધાનસભામાં રૃ. ૨.૧૨ લાખ કરોડનું બજેટ રજૂ કરતી વખતે રૃ. બે લાખ સુધીની કૃષિ લોન તબક્કાવાર રીતે માફ કરવાની જાહેરાત કરી હતી.