રાજસ્થાનમાં ૧૦ દિવસથી ચાલી રહેલી ડોક્ટરોની હડતાળના પગલે હોસ્પિટલોમાં સારવારને ભારે અસર પડી રહી છે. ડોક્ટરોના અભાવને કારણે અત્યાર સુધીમાં ૪૦ જેટલા દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. રાજસ્થાન હાઇકોર્ટે પણ ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ પોતાના કામ પર પરત ફરે. સાથે સરકાર પણ ડોક્ટરોની સાથે વાતચીત જારી રાખે તેવા આદેશ આપ્યા છે. જોકે હાઇકોર્ટના આદેશ છતા ડોક્ટરો કામ પર પરત નથી ફરી રહ્યા.
રાજસ્થાનમાં ૧૦ દિવસથી ચાલી રહેલી ડોક્ટરોની હડતાળના પગલે હોસ્પિટલોમાં સારવારને ભારે અસર પડી રહી છે. ડોક્ટરોના અભાવને કારણે અત્યાર સુધીમાં ૪૦ જેટલા દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે. રાજસ્થાન હાઇકોર્ટે પણ ડોક્ટરોને અપીલ કરી છે કે તેઓ પોતાના કામ પર પરત ફરે. સાથે સરકાર પણ ડોક્ટરોની સાથે વાતચીત જારી રાખે તેવા આદેશ આપ્યા છે. જોકે હાઇકોર્ટના આદેશ છતા ડોક્ટરો કામ પર પરત નથી ફરી રહ્યા.