પંજાબના લુધિયાણામાં પ્લાસ્ટિક થેલા બનાવનાર ફેક્ટરીમાં આગ લાગવાથી પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ અને કાટમાળ નીચે કેટલાક મજૂર દબાઈ ગયા હતા. 12થી 14 લોકોના દબાયેલા હોવાની જાણકારી મળી છે. તે બચાવ અભિયાન દરમિયાન એક મજૂરનું શબ મળ્યુ છે. ફાયર બ્રિગેડની સાત ગાડીઓ આગને કાબૂમાં મેળવવામાં કામે લાગી છે.
પંજાબના લુધિયાણામાં પ્લાસ્ટિક થેલા બનાવનાર ફેક્ટરીમાં આગ લાગવાથી પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ અને કાટમાળ નીચે કેટલાક મજૂર દબાઈ ગયા હતા. 12થી 14 લોકોના દબાયેલા હોવાની જાણકારી મળી છે. તે બચાવ અભિયાન દરમિયાન એક મજૂરનું શબ મળ્યુ છે. ફાયર બ્રિગેડની સાત ગાડીઓ આગને કાબૂમાં મેળવવામાં કામે લાગી છે.