-
પવિત્ર રમજાન મહિનામાં પણ કાશ્મીર સળગી રહ્યું છે. સીઝફાયર તેમ છતાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા 6 આતંકીઓને લશ્કરીના જવાનોએ કૂપવાડામાં ઠાર કર્યા છે. હજુ વધુ આતંકીઓ ઘુસ્યા હોવાની આશંકાએ તેમને શોધી કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે.
-
પવિત્ર રમજાન મહિનામાં પણ કાશ્મીર સળગી રહ્યું છે. સીઝફાયર તેમ છતાં પાકિસ્તાન તરફથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરનારા 6 આતંકીઓને લશ્કરીના જવાનોએ કૂપવાડામાં ઠાર કર્યા છે. હજુ વધુ આતંકીઓ ઘુસ્યા હોવાની આશંકાએ તેમને શોધી કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે.