જમ્મુ-કાશ્મીરના જમ્મુ રિજિયનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બુધવારે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબાર અને મોર્ટારમારામાં ૭ ભારતીય નાગરિકનાં મોત થયાં છે અને બીએસએફના ૩ જવાન સહિત અન્ય ૩૦ને ઈજા પહોંચી હતી. ૧૫મી મેથી પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા સતત યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં અત્યાર સુધીમાં ૮ માસના એક બાળક સહિત ૧૧ ભારતીયનાં મોત થયાં છે.
જમ્મુ-કાશ્મીરના જમ્મુ રિજિયનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બુધવારે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબાર અને મોર્ટારમારામાં ૭ ભારતીય નાગરિકનાં મોત થયાં છે અને બીએસએફના ૩ જવાન સહિત અન્ય ૩૦ને ઈજા પહોંચી હતી. ૧૫મી મેથી પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા સતત યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં અત્યાર સુધીમાં ૮ માસના એક બાળક સહિત ૧૧ ભારતીયનાં મોત થયાં છે.