Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના જમ્મુ રિજિયનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બુધવારે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબાર અને મોર્ટારમારામાં ૭ ભારતીય નાગરિકનાં મોત થયાં છે અને બીએસએફના ૩ જવાન સહિત અન્ય ૩૦ને ઈજા પહોંચી હતી. ૧૫મી મેથી પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા સતત યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં અત્યાર સુધીમાં ૮ માસના એક બાળક સહિત ૧૧ ભારતીયનાં મોત થયાં છે. 

જમ્મુ-કાશ્મીરના જમ્મુ રિજિયનમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બુધવારે પાકિસ્તાની સેના દ્વારા કરાયેલા અંધાધૂંધ ગોળીબાર અને મોર્ટારમારામાં ૭ ભારતીય નાગરિકનાં મોત થયાં છે અને બીએસએફના ૩ જવાન સહિત અન્ય ૩૦ને ઈજા પહોંચી હતી. ૧૫મી મેથી પાકિસ્તાની સેના દ્વારા થઈ રહેલા સતત યુદ્ધવિરામ ઉલ્લંઘનમાં અત્યાર સુધીમાં ૮ માસના એક બાળક સહિત ૧૧ ભારતીયનાં મોત થયાં છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ