-
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર કાર્પેટ બોંબાર્ડિંગની રણનીતિ અપનાવીને 26 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકોના મત વિસ્તારોમાં એક જ દિવસે એક જ સમયે 89 જાહેરસભાઓનું આયોજન કર્યું છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે 26મીએ આયોજીત જાહેરસભાઓને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,કેન્દ્રીય મંત્રીઓમાં અરૂણ જેટલી, રાજનાથસિંહ,ઉમા ભારતી, નીતિન ગડકરી, પુરૂષોત્તમ રૂપાલા, 3 મુખ્યમંત્રીઓ સર્વશ્રી શિવરાજસિંહ ચૌહાણ,રમણસિંહ અને વસુંધરા રાજે,મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત પ્રદેશકક્ષાના અન્ય નેતાઓ ભાગ લેશે.
-
વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર કાર્પેટ બોંબાર્ડિંગની રણનીતિ અપનાવીને 26 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની તમામ 89 બેઠકોના મત વિસ્તારોમાં એક જ દિવસે એક જ સમયે 89 જાહેરસભાઓનું આયોજન કર્યું છે. ભાજપના સૂત્રોએ કહ્યું કે 26મીએ આયોજીત જાહેરસભાઓને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ,કેન્દ્રીય મંત્રીઓમાં અરૂણ જેટલી, રાજનાથસિંહ,ઉમા ભારતી, નીતિન ગડકરી, પુરૂષોત્તમ રૂપાલા, 3 મુખ્યમંત્રીઓ સર્વશ્રી શિવરાજસિંહ ચૌહાણ,રમણસિંહ અને વસુંધરા રાજે,મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત પ્રદેશકક્ષાના અન્ય નેતાઓ ભાગ લેશે.