ગાઝિયાબાદ જિલ્લાનાં મોદીનગર વિસ્તારમાં આવેલી મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ દર્દનાક ઘટનામાં 8 જેટલા લોકોનાં મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો આ ઘટનાથી આખા જનપથમાં હડકંપ મચી ગયો છે. સૂચના મળતા જ ફાયર બ્રિગેડનાં અધિકારીઓ અને એસએસપી સહિત અનેક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.
ગાઝિયાબાદ જિલ્લાનાં મોદીનગર વિસ્તારમાં આવેલી મીણબત્તીની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. આ દર્દનાક ઘટનામાં 8 જેટલા લોકોનાં મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તો આ ઘટનાથી આખા જનપથમાં હડકંપ મચી ગયો છે. સૂચના મળતા જ ફાયર બ્રિગેડનાં અધિકારીઓ અને એસએસપી સહિત અનેક અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા છે.