ઉત્તર કોરિયા વર્ષોથી પરમાણુ પરીક્ષણ કરતુ આવ્યું છે. જેને પગલે વૈશ્વિક સ્તરે ખતરો ઉભો થયો હતો. જોકે હવે અચાનક ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનમાં પરીવર્તન આવ્યું હોય તેમ પરમાણુ પરિક્ષણ હવે નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. એટલુ જ નહીં હવે તેઓએ વધુ એક જાહેરાત કરતા કહ્યું છે કે આગામી મે મહિનામાં જ પરમાણુ પરીક્ષણના સ્થળનો નાશ કરવામા આવશે. અને તેની ચકાસણી કરવા માટે અમેરિકાના નિષ્ણાંતો અને નેતાઓને પણ આમંત્રીત કર્યા છે.
ઉત્તર કોરિયા વર્ષોથી પરમાણુ પરીક્ષણ કરતુ આવ્યું છે. જેને પગલે વૈશ્વિક સ્તરે ખતરો ઉભો થયો હતો. જોકે હવે અચાનક ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનમાં પરીવર્તન આવ્યું હોય તેમ પરમાણુ પરિક્ષણ હવે નહીં કરવાની જાહેરાત કરી દીધી છે. એટલુ જ નહીં હવે તેઓએ વધુ એક જાહેરાત કરતા કહ્યું છે કે આગામી મે મહિનામાં જ પરમાણુ પરીક્ષણના સ્થળનો નાશ કરવામા આવશે. અને તેની ચકાસણી કરવા માટે અમેરિકાના નિષ્ણાંતો અને નેતાઓને પણ આમંત્રીત કર્યા છે.