Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર મંગળવારે ટ્રાયલ દરમિયાન ડ્રાઇવર વગરની મેટ્રો ટ્રેન દીવાલ સાથે અથડાઇ ગઇ હતી. વડાપ્રધાન ૨૫ ડિસેમ્બરે આ લાઇનનું ઉદ્ઘાટન કરવાના છે.  આ ઘટના પછી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન(ડીએમઆરસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. આ અકસ્માત માનવીય ભૂલ અને બેદરકારીને કારણે સર્જાઇ છે. આ ઘટનાથી ર૫ ડિસેમ્બરે થનારા ઉદ્ઘાટન પર કોઇ અસર નહીં પડે.

દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર મંગળવારે ટ્રાયલ દરમિયાન ડ્રાઇવર વગરની મેટ્રો ટ્રેન દીવાલ સાથે અથડાઇ ગઇ હતી. વડાપ્રધાન ૨૫ ડિસેમ્બરે આ લાઇનનું ઉદ્ઘાટન કરવાના છે.  આ ઘટના પછી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન(ડીએમઆરસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. આ અકસ્માત માનવીય ભૂલ અને બેદરકારીને કારણે સર્જાઇ છે. આ ઘટનાથી ર૫ ડિસેમ્બરે થનારા ઉદ્ઘાટન પર કોઇ અસર નહીં પડે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ