દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર મંગળવારે ટ્રાયલ દરમિયાન ડ્રાઇવર વગરની મેટ્રો ટ્રેન દીવાલ સાથે અથડાઇ ગઇ હતી. વડાપ્રધાન ૨૫ ડિસેમ્બરે આ લાઇનનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઘટના પછી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન(ડીએમઆરસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. આ અકસ્માત માનવીય ભૂલ અને બેદરકારીને કારણે સર્જાઇ છે. આ ઘટનાથી ર૫ ડિસેમ્બરે થનારા ઉદ્ઘાટન પર કોઇ અસર નહીં પડે.
દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર મંગળવારે ટ્રાયલ દરમિયાન ડ્રાઇવર વગરની મેટ્રો ટ્રેન દીવાલ સાથે અથડાઇ ગઇ હતી. વડાપ્રધાન ૨૫ ડિસેમ્બરે આ લાઇનનું ઉદ્ઘાટન કરવાના છે. આ ઘટના પછી દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન(ડીએમઆરસી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. આ અકસ્માત માનવીય ભૂલ અને બેદરકારીને કારણે સર્જાઇ છે. આ ઘટનાથી ર૫ ડિસેમ્બરે થનારા ઉદ્ઘાટન પર કોઇ અસર નહીં પડે.