આધારને લઈને તમામ પ્રકારની આશંકાઓ વચ્ચે વધુ એક ખુલાસો થયો છે. આધાર નંબર અનિવાર્ય કરવામાં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને લઈને દેશભરમાં કરવામાં આવેલા સર્વે (AISHE) 016-17માં 80 હજારથી પણ વધારે એવા શિક્ષકો જણાઈ આવ્યાં હતાં, જે દેશની ત્રણ કે તેથી પણ વધારે સમયથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ફેલક્ટી મેંમ્બર હતાં. માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે AISHE 016-17 રિપોર્ટ જાહેર કરતા આ વાત કરી હતી.
આધારને લઈને તમામ પ્રકારની આશંકાઓ વચ્ચે વધુ એક ખુલાસો થયો છે. આધાર નંબર અનિવાર્ય કરવામાં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને લઈને દેશભરમાં કરવામાં આવેલા સર્વે (AISHE) 016-17માં 80 હજારથી પણ વધારે એવા શિક્ષકો જણાઈ આવ્યાં હતાં, જે દેશની ત્રણ કે તેથી પણ વધારે સમયથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ફેલક્ટી મેંમ્બર હતાં. માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે AISHE 016-17 રિપોર્ટ જાહેર કરતા આ વાત કરી હતી.