Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આધારને લઈને તમામ પ્રકારની આશંકાઓ વચ્ચે વધુ એક ખુલાસો થયો છે. આધાર નંબર અનિવાર્ય કરવામાં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને લઈને દેશભરમાં કરવામાં આવેલા સર્વે (AISHE) 016-17માં 80 હજારથી પણ વધારે એવા શિક્ષકો જણાઈ આવ્યાં હતાં, જે દેશની ત્રણ કે તેથી પણ વધારે સમયથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ફેલક્ટી મેંમ્બર હતાં. માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે AISHE 016-17 રિપોર્ટ જાહેર કરતા આ વાત કરી હતી.

આધારને લઈને તમામ પ્રકારની આશંકાઓ વચ્ચે વધુ એક ખુલાસો થયો છે. આધાર નંબર અનિવાર્ય કરવામાં આવ્યા બાદ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોને લઈને દેશભરમાં કરવામાં આવેલા સર્વે (AISHE) 016-17માં 80 હજારથી પણ વધારે એવા શિક્ષકો જણાઈ આવ્યાં હતાં, જે દેશની ત્રણ કે તેથી પણ વધારે સમયથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં ફેલક્ટી મેંમ્બર હતાં. માનવ સંસાધન અને વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે AISHE 016-17 રિપોર્ટ જાહેર કરતા આ વાત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ