મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં ગમખ્વાર અક્સમાત સર્જાયો છે. રવિવાર મોડી રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 ઇજાગ્રસ્તોની હાલત ઘણી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના શહાદા-ઔરંગાબાદ રોડ પર ધૂલે જિલ્લાના દોંડાઇચા ગામ પાસે સર્જાયો છે.
મહારાષ્ટ્રના ધૂલે જિલ્લામાં ગમખ્વાર અક્સમાત સર્જાયો છે. રવિવાર મોડી રાત્રે બસ અને કન્ટેનર વચ્ચે થયેલા અકસ્માતમાં 11 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 8 ઇજાગ્રસ્તોની હાલત ઘણી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના શહાદા-ઔરંગાબાદ રોડ પર ધૂલે જિલ્લાના દોંડાઇચા ગામ પાસે સર્જાયો છે.