સીબીઆઈ વિશેષ અદાલતના ન્યાયાધીશ બી. એચ. લોયાના રહસ્યમય સંજોગોમાં થયેલાં મૃત્યુના કેસમાં સ્વતંત્ર તપાસની માગણી સાથે થયેલી અરજીઓના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ન્યાયાધીશ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા. ૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ નાગપુર ખાતે હૃદયરોગના હુમલામાં ન્યાયાધીશ લોયાનું અવસાન થયું હતું.
સીબીઆઈ વિશેષ અદાલતના ન્યાયાધીશ બી. એચ. લોયાના રહસ્યમય સંજોગોમાં થયેલાં મૃત્યુના કેસમાં સ્વતંત્ર તપાસની માગણી સાથે થયેલી અરજીઓના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ન્યાયાધીશ સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની સુનાવણી કરી રહ્યા હતા. ૧ ડિસેમ્બર ૨૦૧૪ના રોજ નાગપુર ખાતે હૃદયરોગના હુમલામાં ન્યાયાધીશ લોયાનું અવસાન થયું હતું.