Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુર્જર સમુદાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭ જુલાઈના રોજ રાજસ્થાનમાં યોજાનારી રેલી દરમિયાન ઉગ્ર વિરોધદેખાવો કરવાની આપેલી ચેતવણીને જોતાં રાજસ્થાન સરકારે તાબડતોબ ગુર્જર સહિત પાંચ જાતિઓને મોસ્ટ બેકવર્ડ ક્લાસ (એમબીસી)માં એક ટકો અનામત આપવા નિર્ણય લીધો છે. આટલું જ નહીં ગુર્જરોને ઓબીસી કેટેગરી હેઠળ પણ ૨૧ ટકા અનામત પણ મળશે.

ગુર્જર સમુદાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭ જુલાઈના રોજ રાજસ્થાનમાં યોજાનારી રેલી દરમિયાન ઉગ્ર વિરોધદેખાવો કરવાની આપેલી ચેતવણીને જોતાં રાજસ્થાન સરકારે તાબડતોબ ગુર્જર સહિત પાંચ જાતિઓને મોસ્ટ બેકવર્ડ ક્લાસ (એમબીસી)માં એક ટકો અનામત આપવા નિર્ણય લીધો છે. આટલું જ નહીં ગુર્જરોને ઓબીસી કેટેગરી હેઠળ પણ ૨૧ ટકા અનામત પણ મળશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ