-
ઝારખંડના હઝારીબાગ જિલ્લાના સદર પોલીસ મથકના ખનાજચી તળાવ નજીકના એક એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 6 સભ્યોની લાશો મળી આવતાં તેને દિલ્હીના બુરાડી કાંડ-2 તરીકે માનવામાં આવી રહ્યું છે. 6 સભ્યોમાં બે પુરૂષો, બે મહિલાઓ અને બે માસુમ બાળકોનો સામવેશ થાય છે. સભ્યોમાં મહાવીર મહેશ્વરી, પત્ની કિરણ દેવી, પુત્ર નરેશ , નરેશની પત્ની પ્રિતિ બે પુત્રો અમન અને અન્વીનો સમાવેશ થાય છે. બે જણાંના મૃતદેહો ફાંસીના માંચડે ટીંગાયેલા હોય તેવી હાલતમાં, પ્રિતિનો મૃતદેહ પલંગ પર, નરેશનો મૃતદેહ એપાર્ટમેન્ટની નીચેથી મળી આવ્યું છે. અન્વીને ઝેર આપીને અને અમનનું ગળુ કપાયેલી હાલતમાં મળી આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. આ પરિવારે આત્મહત્યા છે કે હત્યા તેની તપાસ હાથ ધરી છે.
-
ઝારખંડના હઝારીબાગ જિલ્લાના સદર પોલીસ મથકના ખનાજચી તળાવ નજીકના એક એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના 6 સભ્યોની લાશો મળી આવતાં તેને દિલ્હીના બુરાડી કાંડ-2 તરીકે માનવામાં આવી રહ્યું છે. 6 સભ્યોમાં બે પુરૂષો, બે મહિલાઓ અને બે માસુમ બાળકોનો સામવેશ થાય છે. સભ્યોમાં મહાવીર મહેશ્વરી, પત્ની કિરણ દેવી, પુત્ર નરેશ , નરેશની પત્ની પ્રિતિ બે પુત્રો અમન અને અન્વીનો સમાવેશ થાય છે. બે જણાંના મૃતદેહો ફાંસીના માંચડે ટીંગાયેલા હોય તેવી હાલતમાં, પ્રિતિનો મૃતદેહ પલંગ પર, નરેશનો મૃતદેહ એપાર્ટમેન્ટની નીચેથી મળી આવ્યું છે. અન્વીને ઝેર આપીને અને અમનનું ગળુ કપાયેલી હાલતમાં મળી આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. આ પરિવારે આત્મહત્યા છે કે હત્યા તેની તપાસ હાથ ધરી છે.