-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે 7 ડિસે.ના રોજ ઉત્તર ગુજરાતના ખેરાળુ ખાતે સભાને સંબોધતા દાવો કર્યો કે કોંગ્રેસ ગમે તેટલા પ્રયાસો કરે કે કોંગ્રસના નેતા રાહુલ ગાંધી ગમે તેટલા મંદિરોમાં જાય તો પણ કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકે તેમ નથી અને 18મી ડિસે.ના રોજ પરિણામ જાહેર થયા બાદ ગાંધીનગરમાં ફરીથી ભાજપની સરકાર કામ કરતી થઇ જશે. તેમણે પોતાના સંબોધનમાં રામ મંદિરનો મુદ્દો પણ સમાવીને આક્ષેપ કર્યો કે કોંગ્રેસ રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકવા માંગે છે અને કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી છે.
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે 7 ડિસે.ના રોજ ઉત્તર ગુજરાતના ખેરાળુ ખાતે સભાને સંબોધતા દાવો કર્યો કે કોંગ્રેસ ગમે તેટલા પ્રયાસો કરે કે કોંગ્રસના નેતા રાહુલ ગાંધી ગમે તેટલા મંદિરોમાં જાય તો પણ કોંગ્રેસ ગુજરાતમાં જીતી શકે તેમ નથી અને 18મી ડિસે.ના રોજ પરિણામ જાહેર થયા બાદ ગાંધીનગરમાં ફરીથી ભાજપની સરકાર કામ કરતી થઇ જશે. તેમણે પોતાના સંબોધનમાં રામ મંદિરનો મુદ્દો પણ સમાવીને આક્ષેપ કર્યો કે કોંગ્રેસ રામ મંદિરનું નિર્માણ કાર્ય રોકવા માંગે છે અને કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી છે.