અમૂલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કે રથ્નમે રાજીનામું આપ્યું છે. તેમની સામે રૂપિયા 500 કરોડ કરતાં વધુનાં કૌભાંડનો આક્ષેપ કરાયો પછી તેમણે પોતાનાં હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. આણંદ ખાતે શનિવારે મળેલી એક મહત્વની બેઠકમાં તેમણે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી.