કેરળમાં નિપાહ વાઈરસના કારણે વધુ એકનું મોત થતાં કુલ મૃતાંક ૧૨ પર પહોંચી ગયો છે. ગુરુવારે કોઝિકોડ જિલ્લાના સુપ્પીક્કડા ગામના વાલાચુકેટ્ટિલ પરિવારના ચોથા સભ્યનું આ ઘાતકી વાઈરસના કારણે મોત થયું હતું. જિલ્લાના આરોગ્ય અધિકારી વી જયશ્રીએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્ય ૬૦ વર્ષીય વી મુસાનું શહેરની બેબી મેમોરિયલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.
કેરળમાં નિપાહ વાઈરસના કારણે વધુ એકનું મોત થતાં કુલ મૃતાંક ૧૨ પર પહોંચી ગયો છે. ગુરુવારે કોઝિકોડ જિલ્લાના સુપ્પીક્કડા ગામના વાલાચુકેટ્ટિલ પરિવારના ચોથા સભ્યનું આ ઘાતકી વાઈરસના કારણે મોત થયું હતું. જિલ્લાના આરોગ્ય અધિકારી વી જયશ્રીએ જણાવ્યું હતું કે, પરિવારના સભ્ય ૬૦ વર્ષીય વી મુસાનું શહેરની બેબી મેમોરિયલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું.