Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • 1984માં પોતાના વિશ્વાસુ સિખ અંગરક્ષકો દ્વારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાના પગલે ફાટી નિકળેલા સિખ વિરોધી તોફાનો માટે 34 વર્ષ પછી આજીવન કેદની સજા પામનાર કોંગ્રેસના નેતા સજ્જનકુમારે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરીને સજા માટે હાજર થવા 30 દિવસનો સમય માંગ્યો છે. કોર્ટે તેમને 31 ડિસે. સુધીમાં હાજર થવા ફરમાન કર્યું છે.

     

  • 1984માં પોતાના વિશ્વાસુ સિખ અંગરક્ષકો દ્વારા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાના પગલે ફાટી નિકળેલા સિખ વિરોધી તોફાનો માટે 34 વર્ષ પછી આજીવન કેદની સજા પામનાર કોંગ્રેસના નેતા સજ્જનકુમારે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરીને સજા માટે હાજર થવા 30 દિવસનો સમય માંગ્યો છે. કોર્ટે તેમને 31 ડિસે. સુધીમાં હાજર થવા ફરમાન કર્યું છે.

     

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ