બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સરકારના લોક સંવાદ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓની ભેરપેટ પ્રશંસા કરી હતી. અનામતની વાત કરતા નીતીશ કુમારે કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રમાં પણ અનામતની વ્યવસ્થા લાગુ કરવી જોઈએ.
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સરકારના લોક સંવાદ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓની ભેરપેટ પ્રશંસા કરી હતી. અનામતની વાત કરતા નીતીશ કુમારે કહ્યું હતું કે ખાનગી ક્ષેત્રમાં પણ અનામતની વ્યવસ્થા લાગુ કરવી જોઈએ.