દોકલામ પછી અરુણાચલની આરફિલા સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા અરુણાચલ પ્રદેશના આસફિલામાં ભારતીય સેનાના પેટ્રોલિંગને ચીને અતિક્રમણ ગણીને ફરિયાદ કરી છે. જોકે, ભારત સરકારે ચીનની ફરિયાદોને ફગાવી દીધી છે.
દોકલામ પછી અરુણાચલની આરફિલા સરહદે ભારત અને ચીન વચ્ચે તણાવ વધી શકે છે. વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વના ગણાતા અરુણાચલ પ્રદેશના આસફિલામાં ભારતીય સેનાના પેટ્રોલિંગને ચીને અતિક્રમણ ગણીને ફરિયાદ કરી છે. જોકે, ભારત સરકારે ચીનની ફરિયાદોને ફગાવી દીધી છે.