દેશમાં અનેક આર્થિક પડકારો વચ્ચે મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે અને અમેરિકા જતા રહેશે તેવી જાહેરાત કરી છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ આ અંગેની જાહેરાત કરી હતી.
દેશમાં અનેક આર્થિક પડકારો વચ્ચે મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે અને અમેરિકા જતા રહેશે તેવી જાહેરાત કરી છે. નાણા પ્રધાન અરુણ જેટલીએ આ અંગેની જાહેરાત કરી હતી.