-
એક સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 77 વર્ષના આસારામને જોધપુર કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ ગુનાની ગંભીરતા પ્રમાણે તેમનેઆજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ઓગસ્ટ 2013માં તેમની સામે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી.
-
એક સગીરા સાથે દુષ્કર્મ કેસમાં 77 વર્ષના આસારામને જોધપુર કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ ગુનાની ગંભીરતા પ્રમાણે તેમનેઆજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી છે. ઓગસ્ટ 2013માં તેમની સામે એક સગીરાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી.