-
યુપીના મૈનપુરી વિસ્તારમાં આજે વહેલી સવારે પૂરઝડપે જઇ રહેલી એક ખાનગી કંપનીની વોલ્વો બસ રોડ ડિવાઇડર સાથે ટકરાતાં પલટી ખાઇ ગઇ હતી અને ઓછામાં ઓછા 17 મુસાફરો માર્યા ગયા છે. ડિવાઇડરથી ટકરાયા હાદ બસ અંદાજે 50 મીટર સુધી ઢસડાઇ હતી. આ બસ રાજસ્થાનના જયપુરથી યુપીના ગુરસહાયગંજ જઇ રહી હતી. અંદાજે 20 મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે.
-
યુપીના મૈનપુરી વિસ્તારમાં આજે વહેલી સવારે પૂરઝડપે જઇ રહેલી એક ખાનગી કંપનીની વોલ્વો બસ રોડ ડિવાઇડર સાથે ટકરાતાં પલટી ખાઇ ગઇ હતી અને ઓછામાં ઓછા 17 મુસાફરો માર્યા ગયા છે. ડિવાઇડરથી ટકરાયા હાદ બસ અંદાજે 50 મીટર સુધી ઢસડાઇ હતી. આ બસ રાજસ્થાનના જયપુરથી યુપીના ગુરસહાયગંજ જઇ રહી હતી. અંદાજે 20 મુસાફરો ઇજાગ્રસ્ત બન્યા છે.