-
એશિયાઇ સિંહોના એકમાત્ર આશ્રયસ્થાન ગુજરાતમાં ગીર જંગલમાં સપ્ટે.થી ડિસે.ના 4 મહિનાના ગાળામાં 37 જેટલા સિંહોના મોત થયાની માહિતી કેન્દ્ર સરકારે સંસદમાં આપી હતી. ગુજરાત સરકારે માત્ર 23 સિંહોના મોત થયાનું જણાવ્યું હતું. મોટા ભાગના સિંહો કેનાઇન ડિસ્ટેમ્પર નામના વાયરસથી માર્યા ગયા હતા.
-
એશિયાઇ સિંહોના એકમાત્ર આશ્રયસ્થાન ગુજરાતમાં ગીર જંગલમાં સપ્ટે.થી ડિસે.ના 4 મહિનાના ગાળામાં 37 જેટલા સિંહોના મોત થયાની માહિતી કેન્દ્ર સરકારે સંસદમાં આપી હતી. ગુજરાત સરકારે માત્ર 23 સિંહોના મોત થયાનું જણાવ્યું હતું. મોટા ભાગના સિંહો કેનાઇન ડિસ્ટેમ્પર નામના વાયરસથી માર્યા ગયા હતા.