-
ગુજરાતમાં આજે રવિવારનો દિવસ જાણે કે ગોઝારો નિવડ્યો હોય તેમ બે જિદા જુદા અક્સ્માતોમાં 10 લોકો માર્યા ગયા હતા. કચ્છના રાપર તાલુકામાં આડેસર ચેક પોસ્ટ પાસે પોલીસ બસ અને આઇશર ટકરાતાં 4 લોકો માર્યા ગયા હતા. 35 જણાંને ઇજા પહોંચી હતી. તો ભુજના દેશલપર વાંઢાય નજીક એક ટ્રક અને છકડો ટકરાતાં 6 લોકો માર્યા ગયા હતા.
-
ગુજરાતમાં આજે રવિવારનો દિવસ જાણે કે ગોઝારો નિવડ્યો હોય તેમ બે જિદા જુદા અક્સ્માતોમાં 10 લોકો માર્યા ગયા હતા. કચ્છના રાપર તાલુકામાં આડેસર ચેક પોસ્ટ પાસે પોલીસ બસ અને આઇશર ટકરાતાં 4 લોકો માર્યા ગયા હતા. 35 જણાંને ઇજા પહોંચી હતી. તો ભુજના દેશલપર વાંઢાય નજીક એક ટ્રક અને છકડો ટકરાતાં 6 લોકો માર્યા ગયા હતા.