Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અંદાજે 164 વર્ષ જૂના અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટેમાં મંગળવારથી છેલ્લી સુનાવણી શરૂ થશે. આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે સાત વર્ષ પહેલાં નિર્ણય આપ્યો હતો. તેથી ચીફ જસ્ટિસની આગેવાનીમાં ત્રણ જજની પેનલ બનાવવામાં આવી છે. બુધવારે વિવાદિત ઢાંચાને પાડી દીધાને પણ 25 વર્ષ પૂરા થઈ જશે. આજે બપોરે 2 વાગ્યાથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે.

અંદાજે 164 વર્ષ જૂના અયોધ્યા વિવાદ પર સુપ્રીમ કોર્ટેમાં મંગળવારથી છેલ્લી સુનાવણી શરૂ થશે. આ કેસમાં અલાહાબાદ હાઈકોર્ટે સાત વર્ષ પહેલાં નિર્ણય આપ્યો હતો. તેથી ચીફ જસ્ટિસની આગેવાનીમાં ત્રણ જજની પેનલ બનાવવામાં આવી છે. બુધવારે વિવાદિત ઢાંચાને પાડી દીધાને પણ 25 વર્ષ પૂરા થઈ જશે. આજે બપોરે 2 વાગ્યાથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ