Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે પૂર્વોત્તર રાજ્યોના  વિધાનસભા પરિણામ પછી વિજય સંબોધન સમયે અઝાન થરૂ થતાં ભાષણ અટકાવવા મુદ્દે વિવાદી નિવેદન આપ્યું છે. આઝમેકહ્યુંકે આ તૃષ્ટિકરણ નહીં, અલ્લાહનો ભય છે. તેમણે ઉમેર્યું કે એક સમય હતો કે જ્યારે મોદીજીએ ટોપી પહેરવાથી ઇન્કાર કર્યો હતો અને હવે પ્રધાનમંત્રી મોદીએ અઝાનનો અવાજ સાંભળ્યો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ