સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શનિવારે પૂર્વોત્તર રાજ્યોના વિધાનસભા પરિણામ પછી વિજય સંબોધન સમયે અઝાન થરૂ થતાં ભાષણ અટકાવવા મુદ્દે વિવાદી નિવેદન આપ્યું છે. આઝમેકહ્યુંકે આ તૃષ્ટિકરણ નહીં, અલ્લાહનો ભય છે. તેમણે ઉમેર્યું કે એક સમય હતો કે જ્યારે મોદીજીએ ટોપી પહેરવાથી ઇન્કાર કર્યો હતો અને હવે પ્રધાનમંત્રી મોદીએ અઝાનનો અવાજ સાંભળ્યો.