દેશનાં વહીવટમાં અને જુદીજુદી યોજનાઓમાં તેમજ સિસ્ટમમાં રહેલા તમામ દૂષણોને રોકવા આધાર એકમાત્ર કારગત ઉપાય છે તેવી કેન્દ્રની થિયરીને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ઝાટકતા કહ્યું હતું કે આધારથી બેન્ક કૌભાંડો રોકી શકાશે નહીં. કૌભાંડીઓ અને બેન્ક અધિકારીઓની સાઠગાંઠથી બેન્ક કૌભાંડો આચરવામાં આવે છે તેથી તેમની ઓળખ અંગે કોઈ શંકા નથી.
દેશનાં વહીવટમાં અને જુદીજુદી યોજનાઓમાં તેમજ સિસ્ટમમાં રહેલા તમામ દૂષણોને રોકવા આધાર એકમાત્ર કારગત ઉપાય છે તેવી કેન્દ્રની થિયરીને સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ઝાટકતા કહ્યું હતું કે આધારથી બેન્ક કૌભાંડો રોકી શકાશે નહીં. કૌભાંડીઓ અને બેન્ક અધિકારીઓની સાઠગાંઠથી બેન્ક કૌભાંડો આચરવામાં આવે છે તેથી તેમની ઓળખ અંગે કોઈ શંકા નથી.