આધ્યાત્મીક ગુરુ ભૈયુજી મહારાજે મધ્ય પ્રદેશમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. બે મહિના પહેલા જ મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મંત્રી પદની ઓફર મળી હતી, જેને ઠુકરાવનારા ભૈયુજી મહારાજે કેમ આત્મહત્યા કરી તેને લઇને કોઇ માહિતી બહાર આવી નથી.
આધ્યાત્મીક ગુરુ ભૈયુજી મહારાજે મધ્ય પ્રદેશમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. બે મહિના પહેલા જ મધ્ય પ્રદેશ સરકાર દ્વારા મંત્રી પદની ઓફર મળી હતી, જેને ઠુકરાવનારા ભૈયુજી મહારાજે કેમ આત્મહત્યા કરી તેને લઇને કોઇ માહિતી બહાર આવી નથી.